લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવારો સૌથી પહેલા જાહેર કરીને ચૂંટણીમાં પોતાની આયોજનની તૈયારીઓ તો દર્શાવી હતી પરંતુ છેલ્લા કેટલાય વર્ષો પછી ગુજરાતમાં ઉમેદવારોની સામે કાર્યકર્તાઓમાં નારાજગી અને એ પણ જાહેરમાં આ નારાજગીને વ્યક્ત કરવાની ઘટનાઓ એ દ્રષ્ટિગોચર થઈ હતી સૌપ્રથમ વડોદરા ના લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપતા કારેલી પડેલી જગ્યા ઉપર સંસદ સભ્ય બન્યા હતા એ બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધ ભાજપના જ મહિલા મોરચાના આગેવાન અને માજી મેયર જ્યોતિબેન પંડ્યા એ જાહેરમાં બડા પણ વ્યક્ત કર્યો હતો અને એવો જ એક બાળકો એ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરોધ પણ દેખાયો હતો અને પાર્ટીએ એના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના રાજકારણમાં એ પોતે જાહેર કરેલા ઉમેદવારોને બદલવાની ઘોષણા કરવી પડી હતી.
ત્યારબાદ રાજકોટ બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી અને એક નાનકડી ગ્રામસભા જેવી સભામાં એક કાર્યક્રમમાં રૂપાલાએ કરેલા પ્રવચનની વીડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો રોજ ફાટી નીકળ્યો હતો અને આ રોજ એટલી હદે વ્યાપ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલાએ એની માફી પણ માગી હતી માંગવી પડી હતી પરંતુ રૂપલાની માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજનો રોજ સાંજ ન પડતા અને આખરે રૂપાલા ની ઉમેદવારી જ્યાં સુધી ન પહોંચ પરત ખેંચાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે એવી જિંદગી ઉતારતા ભાજપને પોતાના ક્ષત્રિય આગેવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળવા માટે મોકલ્યા હતા પરંતુ ભાજપના ખત્રી આગેવાનને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની મિટિંગમાં પણ કોઈ સમાધાન ન થતા અંતે ક્ષત્રિય સમાજ એ ભાજપ વિરુદ્ધ રણસિંગી મૂકી દીધું હોય એવું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આખા દેશમાં કોઈપણ જગ્યાએ સમસ્યા ઉત્પન્ન થાય તો એ સમસ્યા ચપટી વગાડવામાં ઉકેલી નાખવામાં મહેર અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી એ બંને ગુજરાતના છે તેમ છતાંય ગુજરાતમાં ઊભી થયેલી આ પરિસ્થિતિને ડામવા માટે આ બંને કેમ સક્રિય થતા નહીં હોય એ ઘટના આચાર્ય સંભળાવે છે.
ભારતીય જનતા પાર્ટીએ એવું નિર્ધારિત કર્યું કે જે લોકો રાજ્યસભામાં બેટમથી સતત જીતતા આવ્યા છે એ મંત્રી હોય તો પણ બે વખત રાજ્યસભાની સીટ પરથી વિજેતા બનેલા અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા નેતાઓએ આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી લડવી પડશે અને લોકસભાની ચૂંટણી લડીને એ મંત્રીમંડળમાં આવું પડશે એવી અઘોષિત ઘોષણાઓ પછી કેન્દ્રીય મંત્રીમંડળના ત્રણ મંત્રીઓને રાજ્યસભાની મુદ્દત પૂર્ણ થવા છતાં પણ થોડું એમની મુદત વધારવામાં આવી ન હતી અને તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે એ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ ત્રણ કેન્દ્રીય મંત્રીઓમાં ભુપેન્દ્ર યાદવ મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા નો સમાવેશ થાય છે ભૂપેન્દ્રભાઈ ઉત્તર પ્રદેશમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે જ્યારે મનસુખ માંડવી અને પોરબંદર બેઠક ઉપરથી અને પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે દર્શક મિત્રો પુરુષોત્તમ રૂપાલા અમરેલીના છે અમરેલી પોતાની પણ લોકસભા બેઠક છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવાર ભારતીબેન શિયાળને આ વખતે ટિકિટ નથી આપી તો એમની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા અને મેદાનમાં કેમ ન ઉતાર્યા અને તેમને રાજકોટ મોકલવામાં આવ્યા તો મનસુખ માંડવીયા એ ભાવનગરના છે અને ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર તો બદલ્યો જ છે તો મનસુખ માંડવીયાને ભાવનગર થી કેમ ચૂંટણી લડાવવા ન આવ્યા અને ભાવનગર થી કેટલા કિલોમીટર દૂર પોરબંદર શા માટે મોકલવામાં આવ્યા છે આ બંને નેતાઓની કોઈ એટલી મોટી પકડ હશે કે આ પોતાના મતવિસ્તારમાંથી દૂર જઈને કોઈપણ મતવિસ્તારમાં જઈને ચૂંટણી લડી શકે એવી એમની રાજકીય છે ખરી તો એવું તો સત્તાવાર રીતે કંઈ ધ્યાનમાં આવતું નથી કે આ બંને નેતાઓને એટલી મોટી પકડ હોઈ શકે કે ગુજરાતમાં ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે જે રીતે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગમે તે વિધાનસભા કે ગમે તે લોકસભા બેઠક ઉપરથી જીતીને વિધાનસભામાં પહોંચી શકે લોકસભામાં પહોંચી શકે એવી આગવીધાક અને થાક આ બંને નેતાઓની તો નથી જ તો પછી આ બંને નેતાઓને આવી દૂરની લોકસભા બેઠક માટે શા માટે મોકલવામાં આવ્યા હશે ?
અમારો અંગત રીતે એવું માનવું છે કે આ બે મહાનુભવો ભાવોને રાજ્યસભાની ટિકિટ આપ્યા વગર લોકસભાની ચૂંટણી ધકેલવા પાછળ ગુજરાત વિધાનસભાની 2012 ની ચૂંટણી કદાચ કારણભૂત હોય એમ લાગી રહ્યું છે
ગુજરાત વિધાનસભાની 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે એક વ્યક્તિને વિધાનસભામાં પહોંચવા માટેના અબરખા 1998 થી હતા પરંતુ આ અભરખાઓ અધૂરા રહેતા 2017ની ચૂંટણીમાં પણ તેમણે ધામ પછાડા વિધાનસભામાં પહોંચવા માટે કર્યા હતા પરંતુ તેમાં એ ફાવ્ય ન હતા પરંતુ 2017 થી સતત 2022 માં પોતાનું પાકું કરવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આ રાજકીય માનસિક કીડા ધરાવતા વ્યક્તિએ ખૂબ પ્રયત્ન કર્યા પાંચ વર્ષ દરમિયાન અને 2022 માં એ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવામાં સફળ ગણતરી આ જે વ્યક્તિ 2022 માં ચૂંટણીની ટિકિટ મેળવવામાં સફળ થયા એની ચૂંટણીમાં ટિકિટ પાકી કરવા માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં જે લોકોએ ભલામણ કરી હતી તેમાં ભુપેન્દ્ર યાદવ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા ની ની ભૂમિકા એ હતી એવું લાગી રહ્યું છે અને આ ત્રણ લોકોને ભલામણના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વ્યક્તિને વિધાનસભામાં ઉમેદવાર તરીકે પસંદ કર્યા અને એમણે તેમને એ વિધાનસભાની ટિકિટ આપી અને જીતીને હાલ ધારાસભ્ય તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે આ વ્યક્તિને આ વિધાનસભાની ટિકિટ આપવા માટે એ ઈચ્છુક ન હતા પરંતુ આ ત્રણ લોકોએ કરેલા દબાણને કારણે તેમના આગ્રહને કારણે નરેન્દ્ર મોદી આંગણે આ વ્યક્તિને ઉમેદવાર બનાવવા માટે એ સહમત થયા હતા અને તેમને આ સંમતિ પણ આપી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમયના ગાળા દરમિયાન એ વિધાનસભા પહોંચેલા ધારાસભ્યની કામગીરીની માહિતી નરેન્દ્ર મોદી સુધી પહોંચી હતી અને નરેન્દ્ર મોદી સુધી પહોંચેલી આ માહિતીને કારણે એમની કામગીરીથી તેઓ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે અને એમની એ નારાજગી એ આ ત્રણ કેન્દ્રીય મંત્રીઓ ઉપર પણ દેખાઈ દેતી હોય એવું લાગ્યું છે કારણ કે તેમને જ ભલામણથી આ ધારાસભ્ય અને ટિકિટ આપવામાં આવી હતી એ ધારાસભ્યની કામ ગીરીથી નારાજ નરેન્દ્રભાઈએ આ ખોટા વ્યક્તિને ભલામણ કરનાર ત્રણ કેન્દ્રીય મંત્રીઓને સજાના ભાગરૂપે લોકસભાની ચૂંટણી લડવા માટે મોકલ્યા હોય એવું લાગી રહ્યું છે અને એટલે જ તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે પોતાના મતવિસ્તારને બદલે બીજા મત વિસ્તારમાં મોકલવામાં આવ્યા હોય એવું લાગે છે અને પોતાની રાજકીય ક્ષમતા અને શક્તિ બંને બતાવવા માટેની જ્યારે.