Home » Uncategorized » જંબુસર તાલુકા માં ભુંડો ના ત્રાસથી ખેડુતો પરેશાન

જંબુસર તાલુકા માં ભુંડો ના ત્રાસથી ખેડુતો પરેશાન

જંબુસર તાલુકાના ઝામડી માલપુર ઇસ્લામપુર નાડા દેવલા વિસ્તાર મા નીલગાય ( રોઝ ) ભૂંડ ના ત્રાસના લીધે તમામ ગામના સરપંચો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

 ખેડૂત કેટલી મહેનતથી

 મોંઘા ભાવનું ખાતર બિયારણ નાખી પાક ઉભો કરે છે જેવા કે કપાસ તુવર જુવાર ઘઉં જેવા પાકો કરે છે અને જે પાક ઉભો થયા પછી ડુક્કર નીલ ગાયોનો વિશાર ટોળું આવી ઉભા પાક નો નાશ કરી નાખે છે જ્યારે ખેડૂત સાથે આવો બનાવો બને છે ત્યારે ખેડૂતો આપઘાત કરવાનું વિચારે છે એટલા માટે ખેડૂત આપઘાત ના કરે અને ખેડૂતને નુકસાન ના પહોંચે વહેલી તકે આ નીલ ગાયોનું કંઈક રસ્તો કરવામાં આવે

 જેને લઈ આજ રોજ

 જંબુસર તાલુકાના માલપુર ગામના ખેડૂતોએ ડુક્કર નીલગાયો થી પરેશાન થઈ માલપુર ગામના સરપંચ Badi આગેવાની હેઠળ પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?