Home » समाचार » પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

*પ્રાકૃતિક પરિસંવાદ- ભરૂચ જિલ્લો*

****

*શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયેલા ત્રિદીવસીય પ્રાકૃતિક કૃષિ – પરિસંવાદ, પ્રદર્શનની પૂર્ણાહૂતી*

***

*ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના ૬૦૦ થી વધારે ખેડૂતો પરિસંવાદનો લાભ લીધો – વિષય તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શીત કર્યા

****

*આપણે બધાએ ભેગા મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ- પ્રાકૃતિક ખેડૂત અગ્રણી*

***

ભરૂચ – શનિવાર- સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે ખાસ ત્રી- દીવસીય માસ્ટર ટ્રેનર્સ તેમજ અગ્રણી ખેડૂતો દ્વારા શ્રી સ્વામી નારાયણ મંદિર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્નારા અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના અંદાજિત ૬૦૦ થી વધારે ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો હતો.

 

 

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?