Home » समाचार » અંદાજપત્ર ના મુખ્ય અંશો (હાઇ લાઈટ)

અંદાજપત્ર ના મુખ્ય અંશો (હાઇ લાઈટ)

– હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર નહીં ભરવો પડે ટેક્સ

– સિગરેટ મોંઘી થશે

– સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે.

– મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે

– ઘરોમાં ઈલેક્ટ્રિક ચીમની મોંઘી થશે

– વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે

– આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ

– મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે, મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે.

– PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા

– 7000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ-ન્યાયાલય સ્કીમનું ત્રીજું ચરણ

– પ્રાકૃતિક ખેતી માટે 10000 બાયો-ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરાશેઆગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ

– કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરાશે.

– બેંકિંગ એક્ટમાં ફેરફાર કરાશે.

– કમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના લાવશે.

– પીએમ પ્રણામ યોજનાની શરૂઆત, બજેટમાં મોટી જાહેરાત. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ઉપરાંત ગોવર્ધન સ્કીમ હેઠળ 500 નવા સંયંત્રોની સ્થાપના કરાશે.

– કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આઉટલે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાશે. જે જીડીપીના 3.3 ટકા રહેશે.

– આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.

– આગામી એક વર્ષ માટે મફત અનાજ યોજના, આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ

– મહામારીથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે, 95 ટકા પૂંજી પરત કરાશે.

– 5જી પર રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબ બનશે.

– રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય

– નગર નગમ પોતાના બોન્ડ લાવી શકશે.

– AI માટે સેન્ટર ફોર ઈન્ટેલિજન્સ

– સીવર સફાઈ મશીન આધારિત કરાશે

– ઓળખ પત્ર તરીકે PAN ને માન્યતા

– દેશમાં નવા 50 નવા એરપોર્ટ બનશે.

– આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે.

– ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરડોનું પેકેજ

– આદિવાસીઓ માટે 15 હજાર કરોડનું પેકેજ

– પીએમ આવાસ યોજનાનું ફંડ 66 ટકા વધારીને 79,000 કરોડ જેટલું કરાયું.

– ખેડૂતોને લોનમાં છૂટ ચાલુ રહેશે.

– રેલવેની નવી યોજનાઓ પર 75000 કરોડ રૂપિયા

– શહેરોના વિકાસ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવશે.

– રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી

– બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપિત કરાશે.

– પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્‍યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે.
કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે.

– 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરાશે.

– કૃષિ ઋણનો લક્ષ્‍યાંક 20 લાખ કરોડ

– કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત

– ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ

– પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વધારો

– આત્મનિર્ભર ભારતને અપાશે પ્રોત્સાહન

– અમૃતકાળનું પહેલું બજેટ

– આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines