Home » समाचार » 151 નવી એસટી બસો નું લોકાર્પણ

151 નવી એસટી બસો નું લોકાર્પણ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઈન-હાઉસ નિર્માણ કરવામાં આવેલ નવી 151 બસનું લોકાર્પણ કર્યું. રાજ્યમાં પરિવહનનું માળખું વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે કાર્યરત થયેલ આ બસ સેવાઓ મુસાફરોની સફર વધુ આરામદાયક અને સગવડ્યુક્ત બનાવશે.

આ ઉપરાંત, એસ.ટી નિગમની વધુ એક પહેલ ‘ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ’નો પણ શુભારંભ કરાવ્યો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થશે.જી

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?