– હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર નહીં ભરવો પડે ટેક્સ
– સિગરેટ મોંઘી થશે
– સોના, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ મોંઘી થશે, ચાંદીના વાસણો પણ મોંઘા થશે.
– મોબાઈલ ફોન, ટીવી, EV કાર સસ્તા થશે
– ઘરોમાં ઈલેક્ટ્રિક ચીમની મોંઘી થશે
– વાહન સ્ક્રેપિંગ માટે પર્યાપ્ત પૈસાનું આયોજન કરવામાં આવશે
– આગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
– મહિલાઓના નામે 2 લાખ રૂપિયા જમા કરી શકાશે, મહિલા સેવિંગ સન્માન પત્ર લાવવામાં આવશે.
– PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા
– 7000 કરોડના ખર્ચથી શરૂ થશે ઈ-ન્યાયાલય સ્કીમનું ત્રીજું ચરણ
– પ્રાકૃતિક ખેતી માટે 10000 બાયો-ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરાશેઆગામી 1 વર્ષ માટે મફત અનાજ યોજના માટે 2 કરોડ રૂપિયાનું બજેટ
– કેન્દ્રીય પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરાશે.
– બેંકિંગ એક્ટમાં ફેરફાર કરાશે.
– કમર્શિયલ વિવાદની પતાવટ માટે સરકાર વિવાદ સે વિશ્વાસ-2 યોજના લાવશે.
– પીએમ પ્રણામ યોજનાની શરૂઆત, બજેટમાં મોટી જાહેરાત. આ યોજના વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે હશે. આ ઉપરાંત ગોવર્ધન સ્કીમ હેઠળ 500 નવા સંયંત્રોની સ્થાપના કરાશે.
– કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આઉટલે 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાશે. જે જીડીપીના 3.3 ટકા રહેશે.
– આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે મદદ કરાશે. 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.
– આગામી એક વર્ષ માટે મફત અનાજ યોજના, આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ
– મહામારીથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે, 95 ટકા પૂંજી પરત કરાશે.
– 5જી પર રિસર્ચ માટે એન્જિનિયરિંગ કોલેજોમાં 100 લેબ બનશે.
– રાજ્ય સરકારોને અપાતી 50 વર્ષની વ્યાજમુક્ત લોન વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય
– નગર નગમ પોતાના બોન્ડ લાવી શકશે.
– AI માટે સેન્ટર ફોર ઈન્ટેલિજન્સ
– સીવર સફાઈ મશીન આધારિત કરાશે
– ઓળખ પત્ર તરીકે PAN ને માન્યતા
– દેશમાં નવા 50 નવા એરપોર્ટ બનશે.
– આગામી 3 વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપતી 740 એકલવ્ય મોડલ સ્કૂલો માટે 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓને નિયુક્ત કરશે.
– ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરડોનું પેકેજ
– આદિવાસીઓ માટે 15 હજાર કરોડનું પેકેજ
– પીએમ આવાસ યોજનાનું ફંડ 66 ટકા વધારીને 79,000 કરોડ જેટલું કરાયું.
– ખેડૂતોને લોનમાં છૂટ ચાલુ રહેશે.
– રેલવેની નવી યોજનાઓ પર 75000 કરોડ રૂપિયા
– શહેરોના વિકાસ માટે 10 હજાર કરોડ ફાળવવામાં આવશે.
– રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણી
– બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપિત કરાશે.
– પશુપાલન, ડેરી અને મસ્ત્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણના લક્ષ્યાંકને 20 લાખ કરોડ કરવામાં આવશે.
કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે.
– 2014થી બનેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરાશે.
– કૃષિ ઋણનો લક્ષ્યાંક 20 લાખ કરોડ
– કૃષિ સંવર્ધક ફંડની જાહેરાત
– ખેડૂતોને ખેતી માટે વિશેષ ફંડ
– પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં વધારો
– આત્મનિર્ભર ભારતને અપાશે પ્રોત્સાહન
– અમૃતકાળનું પહેલું બજેટ
– આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ